છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. ટ્રેડીશનલ કરિયાણાની તેમજ અન્ય દુકાનોને શરતી રીતે ચાલુ કરવા દેવામાં આવશે.

છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. લોકડાઉનના એક મહિના પછી ધંધા રોજગારને વેગ આપવા ગૃહ મંત્રાલયની મોડી રાતે સૂચના. જોકે 50…

અમદાવાદમાં 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા એક અભિયાન શરૂ કર્યું છે.”વડીલોની પડખે”. ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોમાં વૃદ્ધોની સંખ્યા આંખ…

કોરોના સંક્રમણને અટકાવવા માટે ▪પોલીસ-આરોગ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી : રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા

▪લોકડાઉન દરમિયાન માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી ૨૩ એમ્બ્યુલન્સ જપ્ત ▪અમદાવાદ સુરત અને રાજકોટમાં કરફ્યુ ભંગ બદલ કુલ…

બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો.

અમદાવાદમાં બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલો મળ્યા છે. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના…

અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં…

આજે વાત કરીએ છ કરોડ ગુજરાતીઓની ચિંતા કરનાર ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ ની..- જયંતિ રવિ.

કોરોનાનો કહેર જ્યારથી ગુજરાતમાં આવ્યો છે ત્યારથી ન્યુઝ ચેનલ માં એક અધિકારીની પ્રેસ કોન્ફરન્સ અવશ્ય બતાવવામાં આવે છે એ અધિકારી…

કોરોના વિરુદ્ધ લડાઈ લડતા પોલીસ, આરોગ્ય તથા અન્ય સરકારી કર્મચારીઓ સામે કોઈપણ અવરોધ, ગેરવર્તણૂક કે હુમલા જરાપણ સાંખી નહિ લેવાય : રાજ્ય પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા

▪સરકારી કર્મચારીઓ ઉપરના હુમલાની અલગ-અલગ છ ઘટનામાં 22 લોકો સામે ”પાસા” અંતર્ગત થઇ સખ્ત કાર્યવાહી ▪તબ્લીગી જમાતના વધુ ચાર કિસ્સામાં…

જમીયત ઉલ્મા અને હિન્દ ગુજરાત ના તરફ થી હોમગાર્ડ ના જવાનો અને અમદાવાદ મ્યુ.કોર્પો. માં કોન્ટ્રાક ઉપર કામ કરતા કામદારો ને રાશન ની કીટો આપી

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત),…