સુઈગામ તાલુકામાં કોરોના ની એન્ટ્રી બે BSF જવાન સહિત પાંચ પોઝિટિવ*

*સુઈગામ તાલુકામાં કોરોનાની એન્ટ્રી બે, BSF જવાન સહિત પાંચ પોઝિટિવ**મમાણામાં એક કાણોઠીમાં બે કેસો પોઝિટિવ આવતાં હોમ-કોરોન્ટાઈન કરાયા.**BSF ના બે…

મહારાષ્ટ્ર ભાજપના નેતાનો નવાબ મલિક સામે રૂ.100 કરોડનો માનહાનિનો દાવો,

મુંબઈ : ભાજપના નેતા મોહિત કંબોજના સાળા  ઋષભ સચદેવાની એનસીબી દ્વારા મુંબઈમાં ક્ઝ રેવ પાર્ટી પર એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા હાથ…

વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની ત્રીજા કવાર્ટરની ચોખ્ખી આવક વધીને ૩૦.૪ અબજ ડોલર રહી

ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે અને કોરોના મહામારી હળવી બનવાને પગલે માગ વધતી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની…

લોકપ્રિય લોક ગાયક વિજય સુવાળા જોડાશે ભાજપ મા અગામી ૨૦૨૨ વિઘાનસભા ચૂંટણીમા.

લોકપ્રિય લોક ગાયક વિજય સુવાળા જોડાશે ભાજપ મા અગામી ૨૦૨૨ વિઘાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ…

પૂર્વ ઊર્જા મંત્રી સૌરભ પટેલ ફરીથી કોરોનાની ઝપેટ માં કોરોનાગ્રસ્ત થયા

પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ફરીથી કોરોનાગ્રસ્ત થયા થયા છે. આ વખતે તેમનો આખો પરિવાર કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે…

સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે.સુરત ચોક બજાર ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવતા SBI ના 17 કર્મી કોરોના સંક્રમિત

સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. સુરત ચોક બજાર ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવતા એક…

ગુજરાતમા દારૂ બંદીના ઉડીયા ધજાગરા.ગુજરાત સરકારના દારૂ બંદીના દાવા પોકળ સાબીત થઈ રહીયા છે. અમદાવાદ માં બહેરામપુરા ખોડીયારનગર પાસે આવેલ હનુમાન ચાલી મા બુટલેગર કમુ ડોસી દ્વારા જાહેરમા દેશી દારૂ વેચતો વિડીયો વાઈરલ.

અમદાવાદમાં આવતા દાણીલીમડા પોલીસ સ્ટેશન ની હદમા બહેરામપુરા ખોડીયારનગર પાસે આવેલ હનુમાન ચાલીમા બુટલેગર કમુ ડોસી દ્વારા જાહેરમા દેશી દારૂ…

વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી વિરાટ કોહલી એ ટ્વિટ કરી આપી જાણકારી

વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડીવિરાટ કોહલીએ ટ્વિટ કરી આપી જાણકારીT – 20, વનડેની પહેલા જ છોડી ચૂક્યા છે…

સરકારી કાયદાની ઐસી કી તૈસી કરી સરકારના આદેશના ધજાગરા ઉડાવતી જામનગરની રાધિકા સ્કૂલ.

.જીએનએ જામનગર: જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી…

અમદાવાદ ખાતે 8 વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.

અમદાવાદ: અમદાવાદમાં સેવાભાવી એનજીઓ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઉત્તરાયણમાં સતત આઠમા વર્ષે પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનો મહા કેમ્પ…