ભારતમાં વધુ એક બાળકોની વેક્સિનને મળી મંજૂરી DGCIએ કોવેક્સિનની બાળકોની રસીને આપી મંજૂરી.

ભારતમાં વધુ એક બાળકોની વેક્સિનને મળી મંજૂરી DGCI એ કોવેક્સિનની બાળકોની રસીને આપી મંજૂરી ઇમર્જન્સી યુઝ માટે DGCI એ આપી…

PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી

બ્રેકિંગ ન્યૂઝ PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી 3 જાન્યુઆરીથી અપાશે વેક્સિન આ નિર્ણય…

બ્રેકિંગ ન્યૂઝ… પીએમ મોદી દેશને કરશે સંબોધન થોડી વારમાં પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

બ્રેકિંગ ન્યૂઝ પીએમ મોદી દેશને કરશે સંબોધનથોડી વારમાં પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનકોરોના મુદ્દે PM મોદી કરી શકે મહત્વની જાહેરાત

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી…

જામનગરના ભૂચર મોરી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન, કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહ્યા.

*જામનગર: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા…

દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરો ને લઈ જતી બોટમાં આગ 36 લોકોના મોત.

દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે ,…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ બોપલ બ્રિજ અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચના ની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના…

શિક્ષણઅધિકારી કચેરી દ્વારા પ્રશંસનીય કામગીરી: સૈનિકોના કલ્યાણ માટે 1.10 લાખ રૂપિયા એકત્ર કરી જમા કરાવ્યા

* અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે…

સાંપ કરડતા સમુદ્રમાંથી માછીમારનો જીવ બચાવતું ભારતીય તટ રક્ષક દળ.

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-152ને 23 ડિસેમ્બર 2021ના રોજ સમુદ્રમાં એક માછીમારી હોડીના મુખ્ય માછીમારને સાપ કરડ્યો હોવાનો…

50 વર્ષ નિમ્મીતે નેગીના શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

અમદાવાદ: રાજસ્થાનમાં સુદર્શન ચક્ર ડિવિઝન અને સ્થાનિક લોકો દ્વારા શ્રી ગંગાનગર અને શ્રી કરનપુર ખાતે, 1971માં થયેલા નેગીના ઐતિહાસિક યુદ્ધમાં…