* અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સેના ધ્વજદિન ભંડોળ માં 1.09,940 રૂપિયા એકત્ર કરીને સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી નિકુંજભાઇ અને તેમની ટીમ દ્વારા આજ રોજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.
Related Posts
જામનગર શહેર-જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ
* જામનગર: ગુજરાત સરકારશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત…
*આનંદો: હવે જામનગરવાસીઓને સુરત સુધીની લક્ઝરી કોચ સેવા મળશે* જીએનએ જામનગર: રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2×2 લક્ઝરી કોચની ફાળવણી…
શાહીબાગ વિસ્તારમાં પોલીસકર્મી 4 શખ્સોએ છરી વડે કર્યો હુમલો
અમદાવાદ હુમલામાં રવિન્દ્ર રાજા નામના કોન્સ્ટેબલનું મોત,અન્ય કોન્સ્ટેબલ ઘાયલ મૃતક કોન્સ્ટેબલને પરિવારજનો પહોંચ્યા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં ACP, PI સાહિતમાં અધિકારીઓ…
