* અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સેના ધ્વજદિન ભંડોળ માં 1.09,940 રૂપિયા એકત્ર કરીને સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી નિકુંજભાઇ અને તેમની ટીમ દ્વારા આજ રોજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.
Related Posts
આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન બાબરા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા યોજાઇ ભાજપ સરકાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ…
સ્ટેચ્યુ પર નર્મદા પોલીસ ની પ્રશંસનીય કામગીરી
સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી ને પરત કરાયા રાજપીપલા તા 14…
PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ
PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ. 22 એપ્રિલથી શરૂ થઇ રહી હતી શારીરિક પરીક્ષા. કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય.
