* અમદાવાદ: અમદાવાદ જિલ્લાની સાણંદ તાલુકા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા સૈનિકાના કલ્યાણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સૈનિકોના પરિવાજનો સ્વમાનભેર પોતાઆ જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ, આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્ર્સ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સેના ધ્વજદિન ભંડોળ માં 1.09,940 રૂપિયા એકત્ર કરીને સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી શ્રી નિકુંજભાઇ અને તેમની ટીમ દ્વારા આજ રોજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.
Related Posts
ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત..કેસ માં મોટા વધારાથી ચિંતા..
🔴 *કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૬/૩/૨૦૨૧) નવા કેસ:- ૯૫૪ ડીસ્ચાર્જ:-૭૦૩ મૃત્યુ:- ૨ *ગાંધીનગર શહેરમાં ઉછાળો સાથે આજે ૧૨ કોરોના…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી*
*અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી* *પ્રત્યેક…
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠાપાણીની તાપી નદી આધારિત યોજનામાં ખામીઓ જાણતા પ્રભારીમંત્રી રાજપીપળા તપાસ અર્થે દોડી આવ્યા.
85 ટકા ગામોને પાણી ન મળતા સાંસદ મનસુખ વસાવા સહિત અધિકારીઓ અને તપાસની ટીમના રાજપીપળામાં ધામા. રાજપીપળા સર્કિટ હાઉસમાં પ્રભારી…
