દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે , મૃતકોની સંખ્યા વધી શકે છે . રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી , જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી . ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા . આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું .
Related Posts
સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ માટે અનોખુ નવુ આકર્ષણ
સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ માટે અનોખુ નવુ આકર્ષણ- કેવડીયાખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં સફેદ નરવાઘ “વીર”ને નવી સાથીદાર સફેદ…
*મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન કરાયું*
*મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે મદદનીશ નિયામક…
આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપની અગત્યની મળી બેઠક.
