દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે , મૃતકોની સંખ્યા વધી શકે છે . રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી , જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી . ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા . આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું .
Related Posts
*સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય.*
અમદાવાદ: ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું.…
વિજ્ઞાન મૃત્યુને સુખમય કરી શકે? – દેવલ શાસ્ત્રી.
End of life Care વિષય પર ડો મણિએ જે રોગમાં મૃત્યુ નજીક છે, તે પરિસ્થિતિમાં દરદીને કમ્ફર્ટ ઝોનમાં રાખી બાકીનો…
*VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB 500 મિલિયન ડોલર લોન આપશે*
*VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB 500 મિલિયન ડોલર લોન આપશે* ગાંધીનગર સંજીવ રાજપૂત: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં…
