દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે , મૃતકોની સંખ્યા વધી શકે છે . રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી , જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી . ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા . આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું .
Related Posts
અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો
અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો મહિલા…
मुसेवाला हत्याकांड मामले शूटर संतोष जादव को गुजरात से गिरफ्तार किया: सोर्स।
અમદાવાદ એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે અમદાવાદ આવતી 2 ફ્લાઇટ રદ્દ, 5 ફ્લાઇટ લેટ, મુસાફરો થયા પરેશાન
અમદાવાદ એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે અમદાવાદ આવતી 2 ફ્લાઇટ રદ્દ, 5 ફ્લાઇટ લેટ, મુસાફરો થયા પરેશાન
