દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે , મૃતકોની સંખ્યા વધી શકે છે . રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી , જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી . ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા . આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું .
Related Posts
અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો
અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી…
⭕ *ગુજરાતમાં નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,391 લોકોને ડિસ્ચાર્જ કરાયા.⭕*24 કલાકમાં અમદાવાદ 211.
⭕ *ગુજરાતમાં નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,391 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 211,સુરત 182,વડોદરા 44,વલસાડ…
આજરોજ કંડલા મરીન પો.સ્ટે મા પકડાયેલ પ્રોહીબિશન મુદામાલ કિંમત રૂપીયા 2338275/- નો દારૂ અને બિયર નાશ કરવામાં આવેલ. વર્ષ ૨૦૨૨…
