દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે , મૃતકોની સંખ્યા વધી શકે છે . રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી , જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી . ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા . આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું .
Related Posts
મહિલા દિનની ઊજવણી – મનથી કે મજબૂરીથી ——- મેધા પંડ્યા ભટ્ટ
પુરુષોના મનમાં મહિલાની માનવાચક છબીનું ચિતરામણ થશે તે દિવસ જ સાચો મહિલા દિન કહેવાશે. નહીંતર બાકી તો મનથી નહીં પણ…
सुरेंद्रनगर SOG द्वारा चेकिंग पर धागन्धरा सब जेल से 8 मोबाइल बरामद किये गए।
सुरेंद्रनगर SOG द्वारा चेकिंग पर धागन्धरा सब जेल से 8 मोबाइल बरामद किये गए।
બેકિંગ ન્યુઝ…. રથયાત્રા પૂર્વ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મળી સફળતા..
