જેતપુર કેવડી ઇકો ટુરિઝમ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ કાર્યક્રમ

જેતપુર કેવડી ઇકો ટુરિઝમ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા જેતપુર-કેવડી ઈકો ટુરિઝમ ખાતે જિલ્લાકક્ષાનો વન્ય…

નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી રાજ્યના D.G.P આશિષ ભાટિયા દ્વારા.

ગુજરાત : રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના…

ડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચાર રણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશન.

ખેડાડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચારરણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશનખેડા વહીવટી તંત્રનો નિર્ણયપૂનમ…

રાજકારણીઓને રેલી-સભામાં ગમે તેટલાં લોકોને એકઠાં કરવાની મંજૂરી,ગરબાને મંજૂરી નહીં પણ જાણો મોદી સરકારનો મોટો નિર્ણય.

નવી દિલ્લીઃ ગુજરાતમાં સરકાર નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી આપતી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ અને રેલીઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રની…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત કેન્સરની સારવાર લઈ રહ્યા છે ત્યારે ખૂબ જ નબળા અને પાતળા દેખાઈ રહ્યા છે, જેને ચાહકો ચિંતા કરી રહ્યા છે

અમદાવાદ:એડીટર: અશ્વિનભાઈ સોની બોલિવૂડ એક્ટર સંજય દત્ત દુબઈમાં છે. તે તેની કેન્સરની સારવાર લઈ રહ્યો છે. આ દરમિયાન તેની એક…

કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી જાણકારી

રામવિલાસ પાસવાન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતાં. ત્યારે આજે રાત્રે તેમનું નિધન થયું હતું. પુત્ર ચિરાગ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આ આધાર-મોડેલનો પ્રોપર્ટીકાર્ડની યોજના તૈયાર કરી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આ આધાર-મોડેલનો પ્રોપર્ટીકાર્ડની યોજના તૈયાર કરી હતી. તે રવિવારે લોન્ચ થશે.દેશમાં જમીન સહિતની…

बोपल में रहने वाले एक मर्सिडीज चालक ने एक लॉरी और बाइक को टक्कर मार दी चिलोडा से हिम्मतनगर हाईवे पर

बोपल में रहने वाले एक मर्सिडीज चालक ने एक लॉरी और बाइक को टक्कर मार दी, जिससे दो की मौत…

ચુંટણી આયોગ દ્વારા રાજયની સીમાંકન બેઠકોના હુકમો જાહેર કર્યા.

ચુંટણી આયોગ દ્વારા રાજયની અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા રાજકોટની મહાનગરપાલિકા વોર્ડની રચના – સીમાંકન બેઠકોના હુકમો જાહેર કર્યા અમદાવાદમાં ૪૮…

શાળાઓ ફી નહીં વધારી શકે સ્વર્નિભર શાળાઓ માત્ર’ટ્યુશન ફી’ જ લઇ શકશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે બહાર પાડ્યો પરિપત્રવર્ષ 2020-21માં શાળાઓ ફી નહીં વધારી શકેસ્વર્નિભર શાળાઓ માત્ર’ટ્યુશન ફી’ જ લઇ શકશેવૈકલ્પિક પ્રવૃતિ-સુવિધાની…