કોરોના રસીકરણ “મેગા ડ્રાઇવ” થી ટીનેજર્સને “મેગા કવચ: નવા વર્ષના સપ્તાહમાં રાજ્યના ટીનેજર્સને કોરોના રસીની ગિફ્ટ આપતા આરોગ્ય પ્રધાન

*જીએનએ અમદાવાદ: નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો…

જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખનું વળતર મળે તે અંગે આપાયું આવેદન પત્ર.

.જીએનએ જામનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયાની આગેવાનીમાં…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની કરાઈ શરૂઆત

જીએનએ બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે શૈક્ષણિક શાળાઓમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાનું શરૂ થયુંઅંબાજી ખાતે સરકારના આદેશ મુજબ…

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૧,૦૫,૫૭૮ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક.

**જીએનએ અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે તા.…

રાજ્યમાં તરૂણ-બાળકોને કોરોના વેકસીન અભિયાન ની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

*.*જીએનએ ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની…

ગુજરાત કોરોના અપડેટ્સ.

ગુજરાતમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયાસૌથી વધુ અમદાવાદમાં 404 કેસ નોંધાયાકોરોનાથી વલસાડમાં એકનું મોતસુરતમાં 223, વડોદરામાં 69, રાજકોટમાં 60 કેસખેડામાં…

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેનોની કરવામાં આવી નિમણુંક.

જામનગર: શનિવારના રોજ બપોરે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રીમતી ગાયત્રીબા વાઘેલા પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર અને પ્રભારી દિપ્તીબેન સોલંકીની…

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે . રાજ્યમાં એક જ દિવસમાં 1000 થી પણ વધુ કેસ નોંધાયા છે…

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના નવા પ્રમુખ બન્યા.

ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો . ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા…

ઇસુદાન પર નશો કર્યાનો આરોપ લાગતા તેમનું ચેકઅપ કરાતા રિપોર્ટમાં 05 થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું.

ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો…