જામનગર ખાતે વાઈલ્ડલાઈફ વિક અંતર્ગત યાયાવરના સ્થળાંતર પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

જીએનએ જામનગર : વન્યપ્રાણી સપ્તાહ ના ભાગ રૂપે લાખોટા નેચર કલબ જામનગર અને બોમ્બે નેચર એન્ડ હિસ્ટોરીકલ સોસાયટી ના સંયુક્ત…

૯ મી ઓક્ટોમ્બર : “વિશ્વ હોસપિસ” અને “પેલિએટિવ કેર દિવસ” અમદાવાદ સિવિલની GCRIમાં વર્ષે ૨૦ હજાર જેટલા દર્દીઓ પેલિએટીવ કેર સારવારનો લાભ મેળવે છે

જીએનએ અમદાવાદ: કેન્સર, શ્વાસની બિમારી, ગંભીર હ્યદય રોગ અને અસાધ્ય કિડનીને લગતા રોગ કે જેમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોય…

ભારતીય તટરક્ષક દળ દ્વારા સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ (MSAR-21)નું કરાયું આયોજન.

ન્યૂઝ: પોરબંદર ખાતે તટરક્ષક દળના હેડક્વાર્ટર નંબર 1 ખાતે 05 ઓક્ટોબર 2021ના રોજ એક દિવસીય “સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ”નું…

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા.

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ મામલે શાહરૂખના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો

ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરતા મુખ્યમંત્રીશ્રી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર…

ટુ ફિંગર ટેસ્ટ: બળાત્કાર બાદ ફરી બળાત્કાર ? કોઈમ્બતુરમાં એરફોર્સની મહીલા અધિકારી સાથે બળાત્કારની ઘટના બાદ ફરી ચર્ચામાં આવેલો મુદ્દો

ન્યૂઝ (સૂત્ર): હાલમાં જ કોઈમ્બતુરમાં આવેલી ઈન્ડીયન એરફોર્સની એક કોલેજમાં ટ્રેનીંગ લઈ રહેલી મહીલા અધિકારીએ વાયુસેનાના લેફટનન્ટ પર બળાત્કારનો આરોપ…

અંગદાન.. જીવનદાન: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની 12 મી ઘટના. અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કલક્ત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં ધબકશે

અંગદાન.. જીવનદાન: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની 12 મી ઘટના. અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કલક્ત્તાના જરૂરિયાતમંદ દર્દીમાં ધબકશે હ્યદય, ૨ કિડની, 1…

શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો.

શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજોરેવ પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર…

અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે.

અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશેટૂંક સમયમાં જ પેટ્રોલ પમ્પે 100ની નોટ ખિસ્સામાંથી આપવી પડશેઆજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો…

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન અને કવન વિષયક પર યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

જીએનએ જામનગર: રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના મીડિયા વિભાગના ઉપક્રમે શહેરની…