પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા શહેરમાં તમામ રેસ્ટોન્ટ્સ અને બાર બંધ રહેશે અને ફક્ત ટેક અવેની છૂટ રહેશે.

પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ના આદેશ મુજબ…

નર્મદાએ જીલ્લામાંહાલમાં ઉતરાયણ પર્વ નિમીતે જીલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઇસમો ને ઝડપાયો

ઉતરાણ પર્વે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જેમાં ચાઈનીઝ દોરી કે ટુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. છતાં…

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડી રાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો

રાજપીપલા, પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડીરાજપીપલા ખાતે…

ઇતિહાસમાં પ્રથમવાર રાજપુત વિકાસ મંડળ આયોજિત રાજપુત અલંગ વ્યાપાર પ્રવાસ યોજાયો

અમદાવાદ: ઈતિહાસમાં પહેલી વાર માત્ર વ્યાપાર જાણવા માટે રાજપુત વિદ્યાસભાના માર્ગદર્શન હેઠળ રાજપુત વિકાસ મંડળ આયોજિત રાજપુત અલંગ વ્યાપાર પ્રવાસ…

વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ વિસ્તારના ૧૦ ગામો તથા ૧૫ જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે

*જીએનએ જામનગર: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્યશ્રી જામનગરની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ…

કોરોનાના વધી રહેલા કેસોના પગલે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ કર્યા છે.ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે હવે વિદેશથી આવનારા વ્યક્તિએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવુ પડશે.

કોરોનાના વધી રહેલા કેસોના પગલે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ કર્યા છે.ભારત સરકારે જાહેર કરેલી…

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટ માંથી રાજીનામું આપી દીધું

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી…

શાબાશ….સૈનિક કલ્યાણ ભંડોળ માટે વિદ્યાર્થીઓએ ત્રણ લાખથી વધુ રકમ એકત્ર કરી નાખી.

અમદાવાદ: શહેરના વાડજ ખાતે આવેલ નીમા વિધાલયના વિધાર્થીઓની વિશ્વ ધ્વજ દિવસ નિમિતે ડોનેશન ડ્રાઈવ યોજી 3 લાખથી વધુ રકમ એકત્ર…

પક્ષીઓનો જીવ બચાવવા પતંગ ન ઉડાડવાનો પોલીસ સાથે સંકલ્પ લેતા સ્કૂલના વિદ્યાર્થીઓ.

અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા…