અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધ

🛕Breaking news.. અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણયમંદિર 15થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધકોરોનાની સ્થિતિને લઇ લેવાયો નિર્ણયશ્રી આરાસુરી…

બંગાળના જલપાઈ ગુડીમાં ટ્રેન દુર્ઘટના બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી; 4થી 5 ડબ્બા ખડી પડ્યા, અનેક લોકોના મોતની આશંકા

બંગાળના જલપાઈગુડીમાં ટ્રેન દુર્ઘટના, બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી; 4થી 5 ડબ્બા ખડી પડ્યા, અનેક લોકોના મોતની આશંકા પશ્ચિમ બંગાળના…

દાણીલીમડાથી હુસેન અંસારીને ધરપકડ કરી SOG ક્રાઇમે 32 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 3 લાખ રૂપિયા સાથે

SOG ક્રાઇમે 32 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 3 લાખ રૂપિયા સાથે દાણીલીમડાથી લઈક હુસેન અંસારીને ધરપકડ કરી છે…SOG ક્રાઇમે…

આઈપીએલ ટાઈટલ સ્પોન્સર ભારતનું ટોચનું ઉદ્યોગજૂથ તાતા ગ્રુપ આ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટાઈટલ સ્પોનસર તરીકે જોડાશે

ભારતનું ટોચનું ઉદ્યોગજૂથ તાતા ગ્રુપ આ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટાઈટલ સ્પોનસર તરીકે જોડાશે. તાતા ગ્રુપ ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોને…

પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા શહેરમાં તમામ રેસ્ટોન્ટ્સ અને બાર બંધ રહેશે અને ફક્ત ટેક અવેની છૂટ રહેશે.

પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ના આદેશ મુજબ…

નર્મદાએ જીલ્લામાંહાલમાં ઉતરાયણ પર્વ નિમીતે જીલ્લામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ સંગ્રહ કરતા ઇસમો ને ઝડપાયો

ઉતરાણ પર્વે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જેમાં ચાઈનીઝ દોરી કે ટુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. છતાં…

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડી રાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો

રાજપીપલા, પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડીરાજપીપલા ખાતે…

ઇતિહાસમાં પ્રથમવાર રાજપુત વિકાસ મંડળ આયોજિત રાજપુત અલંગ વ્યાપાર પ્રવાસ યોજાયો

અમદાવાદ: ઈતિહાસમાં પહેલી વાર માત્ર વ્યાપાર જાણવા માટે રાજપુત વિદ્યાસભાના માર્ગદર્શન હેઠળ રાજપુત વિકાસ મંડળ આયોજિત રાજપુત અલંગ વ્યાપાર પ્રવાસ…

વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ વિસ્તારના ૧૦ ગામો તથા ૧૫ જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે

*જીએનએ જામનગર: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્યશ્રી જામનગરની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ…