ગુજરાતમાં કોરોના ના નવા 3350 કેસ નોંધાયા રાજ્ય માં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયારાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોતસૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ…

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા અમદાવાદ મનપા એ કમાન સંભાળી.

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે, સાથે જ મોટા શહેરોમાં પણ કોરોના કેસની સંખ્યમાં વધારો થતો જોવા મળી રહ્યો…

અમદાવાદ બેંક ઓફ બરોડા વટવા શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ.

અમદાવાદ ના વટવા GIDC મા બેંક ઓફ બરોડા મી શાખા મા દશ કમઁચારી ઓનો કોરોના રિપોટ પોઝિટીવ આવતા બેંક તેનું…

બોલિવુડ સિંગર સોનુ નિગમને કોરોના બોલિવુડ માં કોરોનાનો કહેર.

બ્રેકીંગ ન્યૂઝ…….. *બોલિવુડમાં કોરોનાનો કહેર યથાવત્બોલિવુડ સિંગર સોનુ નિગમને કોરોનાસોનુ નિગમ અને તેના પરિવારને કોરોનાદુબઇમાં સોનું નિગમ અને તેના પરિવારને…

અમદાવાદના જશોદાનગર ખાતે સોનલમાંની ભવ્ય જન્મજયંતી મનાવવામાં આવી.

અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે…

આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત.

બ્રેકિંગ ન્યૂઝ…….. આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ ઘરે…

જામનગરમાં ધડાકો: જામજોધપુરથી ઉપલેટા બસમાં અભ્યાસ કરવા જતાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ.

જામનગરમાં ધડાકો: જામજોધપુરથી ઉપલેટા બસમાં અભ્યાસ કરવા જતાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકડાઉન લગાડવાની ચર્ચા.

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત…

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવઅરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતીઅરવિંદ કેજરીવાલ પોતાના ઘરમાં થયા ક્વોરોન્ટાઇનસંપર્કમાં આવેલા કોરોના રિપોર્ટ…