ગુજરાત ટ્રાફિક પોલીસની પોલીસ સામે ટ્રાફિક ડ્રાઈવ

ટ્રાફિક JCP એ 1 અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવનું આયોજન કર્યું…

ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇના રોજ યોજાશે.કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે.

ગાંધીનગર: ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાતી ગુજરાતી ભાષાની  ‘‘ઉચ્ચ શ્રેણી’’ની  પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇ-૨૦૨૧ ના રોજ સરકારી કોમર્સ…

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ નું ઓનલાઈન સવઁર ઠપ્પ થયું

વહેલી સવાર થી રાજ્ય ભર મા રેશનકાડઁ ધારકો રેશનજથ્થો મેળવવા થી વંચિત બન્યા જ્યારે જુલાઈ માસ ના ચાર જ દિવસ…

વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે 22મા કારગિલ વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વડોદરા: ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન વિજય’ અંતર્ગત, લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કબજે કરવામાં આવેલા ભારતીય સીમામાં આવેલા…

ઠાકોરજી ૩૦ દિવસ અલગ અલગ સુંદર હિંડોળે ઝૂલશે

શ્રીરણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂવાત ગોપાલ લાલજી ના દિવ્યક્ર દર્શનની ઝાંખી કરી એ યાત્રાળુએ ધન્યતા અનુભવી છે ઠાકોરજી ૩૦ દિવસ…

કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે.

કચ્છની સરહદે સામેપાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવિના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતા કચ્છ સરહદે…

અમદાવાદ જેજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો મનોબળ અને ઉત્સાહ વધાર્યો.

અમદાવાદ જેજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો મનોબળ અને ઉત્સાહ વધાર્યો. અમદાવાદ: શહેરની જેજી કોલેજ ઓફ કોમર્સ દ્વારા…

અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે

અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે અમદાવાદના સિટીએમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના…

આજ રોજ કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી શાહીબાગ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો..

આજ રોજ કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી શાહીબાગ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો..

કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી મેઘાણીનગર ખાતે મુકેશ રાઠોડની પ્રતિમાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો..

આજ રોજ કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી મેઘાણીનગર ખાતે મુકેશ રાઠોડની પ્રતિમાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો…