‘વડીલોની કલમે….સંગાથે’ આજની વાર્તા…. *’સાંધી દઉં કેચોંટાડું?’* *-શ્રીમતી સુષ્મા કે શેઠ*

શહેરની મધ્યમાં ભરચક વિસ્તારના એક બહુમાળી મકાનના પાંચમા મજલે, મારું ઘર. આજુબાજુ બેન્ક, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, થિયેટર, શોપિંગ-મોલ, ઓફિસો અને રહેણાંક…

*ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…*

*ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…* સી.આર.પાટીલનો ચાર દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ… આજે ચોટીલા…

અમદાવાદના દાણીલીમડા બેરલ માકેઁટ પાસે આવેલ વરસાદી પાણીના તળાવમા ડુબી જવાથી બે કિશોરોના મોત.

અમદાવાદ ના દાણીલીમડા બેરલમાકેઁટ પાસે આવેલ વરસાદી પાણી ના તળાવ મા ડુબી જવા થી બે કિશોરો ના મોત નીપજીયા બન્ને…

ભાદરવા માસમાં આવતી ગણેશચતુર્થી અને ગણેશ ઉત્સવનું વૈજ્ઞાનિક મહત્વ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

સનાતન હિન્દુ ધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત…

*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો.

*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન…

જૈન ધર્મની વિશ્વને અમૂલ્ય ભેટ ક્ષમાપના (મિચ્છામી દુક્કડમ) શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ક્ષમાપના એ પોતાની ઇન્દ્રિયો પરનું વ્યક્તિનું સખત નિયંત્રણ કે સંયમનું દર્શન કરાવે છે. સામાન્ય માણસ માટે સરળતાથી કોઈને માફ કરવું…

રૂપાણી સરકારનો નિર્ણય : જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ આકાર પામશે.. સચાણા શિપિંગ યાર્ડ પુનઃ ધમધમશે…

જામનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટામાં…

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર..વર્તુ ડેમ ઓવરફ્લો.. 15 દરવાજા ખોલાયા..ગામડાઓમાં પુર પ્રકોપની પરિસ્થિતિ સર્જાઈ..

દેવભૂમિ દ્વારકા: ભાણવડ ખાતે આજે સવારે બે કલાકના સમયગાળામાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી જતા ચારેતરફ પાણી પાણી થઇ ગયું…