કોરોના મહામારી સંદર્ભે ▪પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે.…

44 ટકા વાલીઓ આ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ માટે પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી*

*44 ટકા વાલીઓ આ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ માટે પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી* _હાલની સ્થિતિમાં વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા…

દેશના પ્રથમ વર્ચ્યુઅલ એક્સપોને અભૂતપૂર્વ પ્રતિસાદ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક્સપો ખુલ્લો મુક્યો સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી અમદાવાદના કાપડના વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા દેશના…

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી *🌹તા. 25/08/2020- 🌹* *મંગળવાર*

*સુરત સિંધી લાડ લુહાણા સમાજની ૧૦ વર્ષીય દીકરી કાવ્યા ક્રિષનાણીએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી* સુરતમાં સુરત સિંધી લાડ લુહાણા સમાજની…

*લગ્નપ્રસંગમાં સરકારે નિયમ કર્યા હળવા*

લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ…