લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.
Related Posts
*📌ભરૂચ: આખરે આપના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું*
*📌ભરૂચ: આખરે આપના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું* હાઇકોર્ટે ધારાસભ્ય નાં જામીન રદ કર્યા બાદ આત્મસમર્પણ…
ભારતીય સેનાના ૫ પરિવહન હવાઈ જહાજો ની મદદ થી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહે છે
વડોદરા થી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ ની ચાર ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી: પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાનમાં જોડાશે….. મહારાષ્ટ્રના વિવિધ…
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ રાજ્યમાં સરેરાશ 60.65% થયું મતદાન
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. જિલ્લા પંચાયતમાં 60.44%, તાલુકા પંચાયતમાં 61.83 અને નગરપાલિકામાં 53.73% કુલ સરેરાશ મતદાન…
