લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.
Related Posts
*ભ્રષ્ટાચાર રસ્તા પર આવી ગયો છે એમ કોઇ કહે તો?*
નવી દિલ્હીઃ સરકારી ઓફિસોમાં જ નહીં, પણ રસ્તાઓ પર પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. અવારનવાર આપણે ચાલતી ગાડીમાંથી પોલીસવાળાને લાંચ આપતા…
*📌ભોપાલ BRTS 20 જાન્યુઆરીથી હટાવવામાં આવશે*
*📌ભોપાલ BRTS 20 જાન્યુઆરીથી હટાવવામાં આવશે* મુખ્યમંત્રી ડો.મોહન યાદવે બુધવારે મંત્રાલયમાં ભોપાલ બીઆરટીએસને હટાવવાના એક્શન પ્લાન અંગે ચર્ચા કરી હતી.…
*ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલે ચાર લોકો સામે FIR*
સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારવા મામલે ચાર લોકો સામે FIR નોંધવામાં આવી છે. સહજાનંદ ગર્લ્સ કોલેજના પ્રિંસીપાલ, હોસ્ટેલ વોર્ડન…
