લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.
Related Posts
*ભરૂચ: ભરૂચ નગર પાલિકા દ્વારા ફાટાતલાવ વિસ્તારમાંથી અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા*
*૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ સ્પર્ધાનું ગાંધીનગરમાં થયું સમાપન. ડીજીપીએ વિજેતાને સન્માનિત કર્યા*
*૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ સ્પર્ધાનું ગાંધીનગરમાં થયું સમાપન. ડીજીપીએ વિજેતાને સન્માનિત કર્યા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ…
રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી થઈ શકશે
રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી થઈ શકશે ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારનો જવાબ મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહી થઇ શકે પતંગ…
