લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.
Related Posts
અંગદાનના સેવાયજ્ઞમાં સંવેદનાસભર કિસ્સો: સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ દર્દીના “બંને હાથ” નું દાન મળ્યું
જીએનએ અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાન ક્ષેત્રના સેવાયજ્ઞમાં સંવેદનાસભર કિસ્સો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાંથી…
ગાંધીનગરમાં વાયુશક્તિ નગર ખાતે ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું કરાયું આયોજન.
અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર ખાતે 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2021 દરમિયાન ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું…
છત્તીસગઢ રાયપુરઃ હોસ્પિટલના ICUમાં લાગી આગ, 5 લોકોના મોત, કોરોના દર્દી પણ હતા દાખલ
છત્તીસગઢ રાયપુરઃ હોસ્પિટલના ICUમાં લાગી આગ, 5 લોકોના મોત, કોરોના દર્દી પણ હતા દાખલ
