લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજી શકાશે તમામ તકેદારી પણ રાખવી પડશે, સાથે સાથે લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત પણ કરી શકાશે. પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.
Related Posts
મુખ્ય સમાચાર.
*ગુજરાત ભાજપમાં પટેલ પાવર પૂરો* મોદી-શાહના વિશ્વાસુ, ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં માહેર સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનું ‘ઈન્સેન્ટિવ’ ભાજપે દક્ષિણ ગુજરાતનું…
ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન અમદાવાદ ઝાયડસમાં લઇ રહ્યાં હતા સારવાર.
બ્રેકિંગ ન્યૂઝ: ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન અમદાવાદ ઝાયડસમાં લઇ રહ્યાં હતા સારવાર ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન…
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ રાજપીપલા મચ્છીમાર્કેટ પાસેત્રણ ઈસમોએહાથમા…
