નર્મદા મૈયા હવે ખમૈયા કરો નર્મદાને પ્રાર્થના-પૂજા. ગરુડેશ્વર મંદિરમાં મહારાજ દ્વારા નર્મદા મૈયાની પૂજા કરાઇ. સમાધિ મંદિર, રંગ કુટિર, પણ પાણીમાં ગરકાવ નિવાસ પાછળનો ભાગ ધસડી પડ્યો .

રાજપીપળા,તા. 2નર્મદા ડેમના પાણી નર્મદા નદીમાં છોડતા નર્મદા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરને ભારે નુકસાન થયું…

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■ ===================================== ખૂબ જ સાદા અર્થમાં એમ કહી શકાય…

નર્મદાના પૂરના પ્રકોપથી તિલકવાડા તાલુકામાં 500 થી વધુ હેક્ટર ખેતીમાં ભારે નુકસાન.

કપાસ, તુવેર, કેળાનો પાક પાણીમાં કરોડોનું નુકસાનથી ખેડૂતો પાયમાલ. રીંગણ, વાસણ, વડીયા, ચુડેશ્વર સહિતના 18 થી વધુ ગામોમાં 501 હેક્ટરમાં…

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

રાજપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુબાજુના…

દેડિયાપાડાના પૂર્વ વિસ્તારમાં વરસાદમાં ખેડૂતોનો પાકોને નુકસાન થતાં કલેકટરને આવેદન.

155 હેકટર જમીનમાં પાકોને નુકસાન થતા વળતરની માંગ. રાજપીપળા, તા.2 નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા નાંદોદ તાલુકામા -02,ગરુડેશ્વર તાલુકામા -01, સાગબારા તાલુકામા -04,અને…

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

રા જપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની…

અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.

અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…