નર્મદા મૈયા હવે ખમૈયા કરો નર્મદાને પ્રાર્થના-પૂજા. ગરુડેશ્વર મંદિરમાં મહારાજ દ્વારા નર્મદા મૈયાની પૂજા કરાઇ. સમાધિ મંદિર, રંગ કુટિર, પણ પાણીમાં ગરકાવ નિવાસ પાછળનો ભાગ ધસડી પડ્યો .
રાજપીપળા,તા. 2નર્મદા ડેમના પાણી નર્મદા નદીમાં છોડતા નર્મદા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરને ભારે નુકસાન થયું…
