કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી? શું ફરી કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું? વાંચો જવાબ ડૉ. કમલેશ ઉપાધ્યાયની કલમે..
અમદાવાદ: તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી વખત પોઝીટીવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પુન:સંક્રમણ…
