સેલ્ફ એમ્પ્લોઈ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી પાનકોરનાકા થી લાલ દરવાજા સૂઘી તમામ પાથરણા બંધ રાખવામાં આવશે. કોરોનાના વઘતા સંક્રમણને કારણે શનિ. રવિ. સોમ. 3 દિવસ બંધ રાખવામાં આવશે. લી.ઈકબાલકાઝી આગેવાન
સેલ્ફ એમ્પ્લોઈ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી પાનકોરનાકા થી લાલ દરવાજા સૂઘી તમામ પાથરણા બંધ રાખવામાં આવશે.
