નર્મદા સુગર ધારીખેડા ખાતે ખેડૂતો માટે ખાસ શિબિર યોજાયો. કેન્દ્ર તથા રાજય સરકારોને નર્મદા સુગર ના વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું.
સાંસદ મનસુખ વસાવાને ગીતાબેનરાઠવા એ કેન્દ્ર સરકારના કૃષિ શિબિર ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી દિલને આવકાર્યું. ખેડૂતો માટે ફાયદાકારક કૃષિબિલ…
