*ગરબાનો સદુપયોગ ચકલીના માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ.*

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીના ગરબાનું અનેરૂ…

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે ૨૬મીએ યોજાનારી ચૂંટણી.

નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે ૨૬મીએ યોજાનારી ચૂંટણી. ઉત્પાદકની 14 બેઠકો અને 1 બિન ઉત્પાદક મળી…

ગોરા વસાહત જવાના ત્રણ રસ્તા પર નાસા બાજે વાહનચાલકો તથા રાહદારીઓને અવરોધ કરવા પથ્થર મૂકી અવરોધ કરતા કાર્યવાહી,

પથ્થરોનો અવરોધ હટાવવા ગયેલી ફરજ પરની ગરૂડેશ્વર પોલીસ ની ફરજ કરતા અટકાવી પોલીસને જાણ કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ.…

આજે દશેરાના દિવસે રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે જવારાનું વિસર્જન કરજણ નદીમાં કરાયું. આખા ગામને એક હજારથી વધુ કાણાવાળા રંગીન માટી ના ઘડા (ગરબા) પણ મંદિરે મૂકી ગયા.

રાજપીપળા,તા. 25 દશેરાના દિવસે રાજપીપળા હરસિદ્ધિ ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરમાં ઘટસ્થાપન વખતે થયેલા જવારાનું આજે વિસર્જન રાજપીપળા કરજણ નદીમાં કરવામાં…

આવતીકાલે સોમવારે આ વખતે રાજપીપળામાં પહેલીવાર કોરોના મહામારી ને કારણે કાછીયાવાડ સંસ્કારી યુવક મંડળ દ્વારા રાવણના પૂતળાનું દહન કાર્યક્રમ નહીં યોજાય.

આવતીકાલે સોમવારે આ વખતે રાજપીપળામાં પહેલીવાર કોરોના મહામારી ને કારણે કાછીયાવાડ સંસ્કારી યુવક મંડળ દ્વારા રાવણના પૂતળાનું દહન કાર્યક્રમ નહીં…

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ શ્રી મહેશકુમારનૂ આજે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયુ છે.…

ધીમે ધીમે કોરોના ભૂલાતો જશે અને જનજીવન સામાન્ય થવા લાગશે…દેવલ શાસ્ત્રી.

🌹 ધીમે ધીમે કોરોના ભૂલાતો જશે અને જનજીવન સામાન્ય થવા લાગશે… ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની સત્યાવીસ કન્યાઓ સાથે થયા હતાં.…