માલદિવ્સ ગયેલુ સી-પ્લેન હજી પરત આવ્યું નથી, સેવા શરૂ કરવા પ્રવાસીઓની માગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટછેલ્લા અઢી મહિનાથી બંધ છે.! માલદિવ્સ ગયેલુ સી-પ્લેન હજી પરત આવ્યું નથી, સેવા શરૂ કરવા…

આ ઝેરી દવા પી મરી જાએમ કહી ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂરકરતા સગીર કન્યાએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર

તિલકવાડા તાલુકાના રેંગણ ગામની ઘટના તુ આ ઝેરી દવા પી મરી જાએમ કહી ઝેરી દવા આપી આત્મહત્યા કરવા મજબૂરકરતા સગીર…

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, સુરત કોર્ટમાં રાહુલ ગાંધીની લેવાશે સ્ટેટમેન્ટ

રાહુલ ગાંધી હાજર હો,રાહુલ ગાંધી આજે ગુજરાતમાં રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, સુરત કોર્ટમાં રાહુલ ગાંધીની લેવાશે સ્ટેટમેન્ટ, 2019ની ચૂંટણીમાં કર્ણાટકમાં…

જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ

જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ…

કંપની ના શોરુમ ની લીફટ નો થયો અકસ્માત
લીફટ ના અકસ્માત મા એક તામિલ યુવક શિવા નામ ના ૫૦ વષઁ ના આધેડ નું થયું મોત

અમદાવાદ ના મણિનગર પોલિસ સ્ટેશન વિસ્તાર ના રાજદીપ હોન્ડા બાઈક શો રુમ ની ઘટના કંપની ના શોરુમ ની લીફટ નો…

મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજર થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ…

બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા

બિલકુલ સાદગીથી પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાનું બહુ મહત્વ…

દિલ્હીના નેતા મનીષ સિસોદિયા નું ટ્વીટ

દિલ્હીના નેતા મનીષ સિસોદિયા નું ટ્વીટ કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ…

યોગા કોઈ ધર્મ નથી પરંતુ
જીવનશૈલી છે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગાગુરૂ તરીકે…

ગાંધીનગર જિલ્લા માહિતીમાં સેવા આપી રહેલા શ્રી રતિલાલ આર. તૂરી ને અમદાવાદ ખાતે સંયુક્ત માહિતી નિયામક માં બઢતી મળી

ગાંધીનગર જિલ્લા માહિતીમાં સેવા આપી રહેલા શ્રી રતિલાલ આર. તૂરી ને અમદાવાદ ખાતે સંયુક્ત માહિતી નિયામક માં બઢતી મળી