શ્રીકૃષ્ણમાં રાધાની ભૂમિકાથી લોકપ્રિય અભિનેત્રી શ્વેતા રસ્તોગી.

શ્વેતા રસ્તોગીએ શ્રીકૃષ્ણમાં કિશોરવય રાધાની ભૂમિકા ભજવી હતી. અને કૃષ્ણ માટે રાધાના નિર્દોષ અને શુદ્ધ પ્રેમ ને સુંદર રીતે રજૂ…

⭕ *ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,313 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

અમદાવાદ-289,સુરત-92,વડોદરા-34,ગાંધીનગર-20,રાજકોટ-8,વલસાડ-7,મહેસાણા-પાટણ 6,સાબરકાંઠા-કચ્છ 5,બનાસકાંઠા-પંચમહાલ 4,ભરૂચ-છોટાઉદેપુર 3,ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા* ● રાજ્યમાં કુલ કેસ : 19617 ● રાજ્યમાં કુલ મોત : 1219…

*ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા અખબાર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ. રક્તદાન જેવું બીજુ કોઈ દાન નથી ઃ મેયર રીટાબેન પટેલ.

હાલ કોરોનાની માહામારી વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડ બેંકોમાં રક્તદાનનું પ્રમાણ ખુબ ઓછુ થયેલ છે. આવા સંજાગોમાં હાલ ગાંધીનગર સિવીલ…

વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYO ના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.

વિશ્વભર માં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ થી ફેલાયેલી મહામારી થી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારત માં…

*૪૬ વર્ષે પ્રથમવાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં …!!*

*કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ‘પ્લીઝન્ટ સરપ્રાઈઝ’* ‘સિવિલ હોસ્પિટલે મને નવજીવન બક્ષ્યુ’ -તરૂલતાબેન ભીલ પોતાના જન્મદિવસે જ દર્દી સાજો…