સી.આર.પી.એફ., ગાંધીનગર દ્વારા ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કેમ્પ સંકુલ, લેકાવડા અને માધવગઢ ફાયરિંગ વિસ્તારમાં કરવામાં આવશે.

ગાંધીનગર: બુધવાર: સી.આર.પી.એફ.,ગાંધીનગર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટેના અનોખા અભિયાનનો આરંભ ડી.આઇ.જી.પી. અને વૃક્ષારોપણ અભિયાન ગુજરાતના નોડલ અધિકારી શ્રી કે.એમ.યાદવના હસ્તે…

*બ્રેકિંગ ન્યૂઝ* *અમદાવાદ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ*

*બ્રેકિંગ ન્યૂઝ* *અમદાવાદ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ* *ગૃહ મંત્રી પ્રદીપસિહ જાડેજા નું નિવેદન* *કોરોના ને લઈ ને…

👆સાબરકાંઠા જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નકશો સળગાવી જુતા મારીને ચાઇના હાય હાય ના સુત્રો બોલાવી વિરોધ કરવામાં આવ્યો.

👆સાબરકાંઠા જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ચીનનો નકશો સળગાવી જુતા મારીને ચાઇના હાય હાય ના સુત્રો બોલાવી વિરોધ કરવામાં આવ્યો. સોશીયલ…

નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલા ટકારા ધોધના પિકનિક પોઇન્ટ ખાતે 45 થી વધુ લોકો ટોળે વળી પીકનીક પાર્ટી કરવા આવતા પોલીસની રેડથી દોડધામ.

પોલીસની ગાડી પર અને લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) ઉપર પથ્થરમારો. પોલીસને જોઈને ફોરવીલર સાથે અને મોટરસાયકલ લઈને ઈસમો ભાગી છૂટતા ચકચાર.…

મુખ્ય યજમાન ચેતનાદાસ નવનિતભાઇ પટેલ તરફ થી કપડવંજ નગર મા પૂજારીઓ તથા કર્મકાંડી બ્રાહ્મણો ને દક્ષીણા આપવામા આવી..👏

આ ધરતી ઉપર ના કોઇ દેવ હોય તો તે ભુદેવ છે. બ્રાહ્મણ એટલે સરસ્વતી નો ઉપાસક અને એવા ઉપાસકો જે…

સાબરકાંઠાના ૫૨૯૬૧ ભૂલકાઓને સુખડીનું વિતરણ કરાયું.

જિલ્લાની ૧૯૨૨ આંગણવાડી બાળકોનો ઘરે-ઘરે પુરક આહાર અપાય છે કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત સરકારનું પોષણ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું…

આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ…

મારા બાપા એટલે ભગવાનના માણસ. – રમેશ તન્ના.

(નોંધઃ આજે મારા પિતા પ્રભુરામ તન્ના વિશે લખેલો અને અનેક મિત્રો-સ્વજનોને ગમેલો લેખ પોસ્ટ કરું છું. મેં આ લેખ લવ…