*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠક સંપન્ન*

*પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે*:- ….. *બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની…

મુખ્ય સમાચાર. – ભાવિની નાયક.

યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લેવાયો આ નિર્ણય. હવે પછીની તારીખો જાહેર કરાશે. ………………….. અનલોક…

અમદાવાદના ખોખરા સકઁલના રાધે મોલની ઘટના

અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો…

*રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી*

*દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય* ………

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…

આશરે 80 જેટલા સફાઈ કર્મચારીઓ (કોરોના વોરિયર્સ)નો વેતન ચૂકવવાનાં મુદ્દે આક્રોશ.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ આવેલ છે, જેના માલીક પૂર્વેશ શાહ છે, આ હોસ્પિટલને સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ ના…

રાત્રે હાઇવે ઉપર સ્ત્રી વેશ ધારણ કરી વાહન ચાલકોને લૂંટી લેતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા.

અમદાવાદ એલસીબી ની ટીમે સાણંદના રેથલ ગામ નજીક હાઈ-વે પરથી દેશી બંદૂક અને છરા સાથે ચારને ઝડપાયા છેલ્લા ઘણા લાંબા…

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■ *નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..* *રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ…

હોટલ – રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી. હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી

હોટલ -રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ…

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…