“નેપાળના P. M. કે. પી. શર્મા ઓલીને ઠપકો” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

જયારે જયારે સત્તા મેળવવી હોય કે સત્તા જવાની બીક હોય ત્યારે ભગવાન શ્રી.રામનુ કે એમના મંદિરનું શરણ લેવુ એ ભારતની…

ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને ક્યાં 12 મહત્વના ફાયદા થાય છે.?

*ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને 12 મહત્વના ફાયદા થાય છે તે પણ મફતમાં* *ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ…

ઝી ટીવીના કુરબાન હુઆના એક મૃત્યુના સિકવન્સમાં આયામ મેહતાને તેના સ્વર્ગવાસી પિતાની યાદ આવી.

~ ઝી ટીવીની કુરબાન હુઆના માધવાનંદ વ્યાસજી મુશ્કેલ દ્રશ્યો પાછળના સાચા પડકારો વિશે વાત કરે છે ~ આપણે દરરોજ આપણી…

કાયદાશાસ્ત્રી પોતે કાયદાનું ઉલ્લંઘન કરે તો શુ થાય, વકીલ સાથે નો પ્રેમ યુવતીને પડ્યો ભારે નોંધાઈ ફરિયાદ.

જામનગર ખાતેનાં ધ્રોલ તાલુકા મથકે એક યુવતીને વકીલ સાથે થયેલા પ્રેમના કારણે પોતાના લગ્ન જીવનમાં બદનામ થવાનો વારો આવ્યો છે.…

વાડજના psi મિશ્રાએ ફરિયાદી મહિલાને હોટેલમાં બોલાવી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાની કરી કોશિસ, મહિલાએ ફરિયાદ નોંધાવી.

ગુજરાત પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સામાન્ય રીતે લોકો પોતાની તકલીફ લઈને ન્યાય માટે પોલીસ…

AMCની ટીમ અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર સજ્જ, બહારથી આવનારનો થશે ટેસ્ટ.

અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને…

પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા..

પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા.. જિન શાસન ને…

CBDTએ દરેક બેંક અને પોસ્ટ ઓફિસમાં પોતાની યુટિલિટી લિન્ક ઇન્સ્ટોલ કરવી.

કોઈ પણ બેંક ધારક બેન્કમાંથી રોકડા રૂપિયા ઉપાડશે કે તેની વિગતો સિસ્ટમ ચેક કરી લેશે ચોક્કસ રકમ કરતાં વધારે રકમ…

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ.

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી સત્સંગ કામ અર્થે ગયા હતા સુરત દેવ સ્વામી કોરોના…

અમદાવાદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર આરોગ્યની ટીમ તહેનાત. અમદાવાદમાં પ્રવેશનાર લોકોનું રેપિડ ટેસ્ટ કરાશે

કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં…