ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪. રાજ્યમાં ૨૩ દર્દીના મોત. ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪ રાજ્યમાં ૨૩ દર્દીના મોત ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદમાં કોરોનાના ૨૦…

કોરોનામાં ટેલિફોનિક બેસણાંની પરંપરા શરૂ કરીને પણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરતાં અમદાવાદીઓ.

ટેલિફોનિક બેસણું* પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, *જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ ના હાર્દિક ધડૂકના પિતાશ્રી વિનુભાઈ* ના આત્માને…

જૂનાગઢમાં ધરતીકંપનો આંચકો છે.4.4ની તીવ્રતા,ભૂંકપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિલોમીટર દૂર, બપોરે 3.36 કલાકે અનુભવાયા બે આંચકા

જૂનાગઢમાં ધરતીકંપનો આંચકો છે… 4.4ની તીવ્રતા, ભૂંકપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિલોમીટર દૂર, બપોરે 3.36 કલાકે અનુભવાયા બે આંચકા

શાહપુરમાં પોલીસ પર પથ્થરમારનો મામલો 17 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ધરપકડ કરવામાં આવી.

અમદાવાદ શાહપુરમાં પોલીસ પર પથ્થરમારનો મામલો 17 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ધરપકડ કરવામાં આવી ડિઝાસ્ટર મેનેજમનેટ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ…

BREAKING: પાટનગર ગાંધીનગર શહેરમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન કરાશે.. માત્ર દૂધ-દવાની દુકાનો ખુલશે

BREAKING: પાટનગર ગાંધીનગર શહેરમાં પણ હવે સંપૂર્ણ લોકડાઉન કરાશે.. માત્ર દૂધ-દવાની દુકાનો ખુલશે

નાના હતાં ત્યારે એટલું યાદ છે કે જેસીબીને કે ક્રેનને ગુજરાતી ભાષામાં ઊંટડો કહેતા… – દેવલ શાસ્ત્રી.

માણસજાતને સમજવી હોય તો તેની આસપાસના વાતાવરણને સમજવું જોઈએ. ખાસ કરીને એ પ્રાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુલામ બનાવ્યાં હોય.…

મુખ્ય સમાચાર.

*શાહપુરમાં અમદાવાદ પોલીસ પર પથ્થરમારો પીઆઈ ઈજાગ્રસ્ત* અમદાવાદમાં સંપૂર્ણપણે કડક લોકડાઉન જાહેર કરાયેલુ છે. આમ છતા શાહપુર રંગીલા પોલીસ ચોકી…

બોટાદ ના રામુબેન ચૌહાણ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરવામા આવ્યુ

બોટાદ ના રામુબેન ચૌહાણ દ્વારા ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ કિટ વિતરણ કરવામા આવ્યુ ત્યારે બોટાદ ડેપ્યુટી મામલતદાર હાજર…