⭕ ગુજરાતમાં નવા 364 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,316 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 364 કેસમાંથી અમદાવાદમાં 292,સુરત 23,વડોદરા 18,મહેસાણા 8,દ્વારકા 7,ભાવનગર-જામનગર 3,પાટણ 2,પંચમહાલ-બનાસકાંઠા-ગીર સોમનાથ-ખેડા-અરવલ્લી-મહીસાગર-જૂનાગઢ-અમરેલીમાં. 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ :…

*મુખ્યમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત*:- *કોવિડ-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના*

*વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે-ગુજરાત* ….. *ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ.…

*બ્રેકિંગ ન્યૂઝ* આખરે અમરેલીની વિકેટ પણ પડી.

અમરેલી ગ્રીન ઝોનમાંથી બાકાત સુરતથી ગઈ કાલે આવેલા અમરેલી તાલુકાના ટીંમ્બલા ગામના 75 વર્ષના વૃદ્ધ મહિલા માં કોરોના પોઝિટિવ રિપોર્ટ…

ખેડા બ્રેકીંગ ડાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીએ કરી આત્મહત્યા.

દિવ્યન્ત કિરીટભાઈ પરમાર નામના 33 વર્ષીય કોન્સ્ટેબલ કરી આત્મહત્યા સ્ટાફ ક્વાર્ટસમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા ક્યાં કારણને લઈ આત્મહત્યા…

વસ્ત્રાલમાં નર્સ કોરોનાને હરાવીને પાછા ફરતાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે કર્યું અતિભવ્ય સ્વાગત.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં એક નર્સ ને કોરોના પોઝિટિવ આવતા જાતે જ svp હોસ્પિટલમાં દાખલ થઈને કોરોના ને…

રાણીપ ગીતા એપાર્ટમેન્ટની ઘટના કાર ઉપર બેસતા કુતરોનો કરુણ અંજામ.કૂતરાને એરગનથી મોતને ઘાટ ઉતાર્યો.

રાણીપ ગીતા એપાર્ટમેન્ટની ઘટના કાર ઉપર બેસતા કુતરોનો કરુણ અંજામ કૂતરાને એરગનથી મોતને ઘાટ ઉતાર્યો રાણીપ પોલીસે આરોપીની કરી ધરપકડ

⭕ ગુજરાતમાં નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત,466 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ ગુજરાતમાં 11.05.2020ના સાંજે 5 વાગ્યાથી 12.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,466 લોકોને…