ભારત ડાકોરમાં મંગળા આરતીનાં કરો દર્શન. India Crime MirrorMay 13, 2020May 13, 2020 View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt)
ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત. ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત. વલસાડ જિલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ચકચાર.
કોરોનાએ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી. આજે વિશ્વ પ્રકૃતિ દિવસ: સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો કોઈ તમને…
કોરોના ના ભય વચ્ચે ફરી થી માનવતા મહેકી ઉઠી. વડતાલ ખાતે રહેતો સ્વામિનારાયણ સંપ્રદાય નો એક 13 વર્ષ નો છોકરો પાર્ષદ વેદાંત ભગત કે જેને કેન્સર જેવી ગંભીર બીમારી…