કોરોના ની મહામારી વચ્ચે 24 કલાલ ડ્યુટી કરતા વિવેકાનંદનગર પો.સ.ઇ. આર.બી.રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 અનાજ ની કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય : જતીન સોલંકી
કોરોના વાયરસના કહેર ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત ખુબ જ કફોડી…
