એક ગરીબને પૂછો લોકડાઉન-4 તેનાં માટે કેટલુ ભૂખમરી અને મહામારી કરનારું હશે?કેવી રીતે ગરીબ તેનાં પરિવારનું આવનાર 14 દિવસ ભરણ-પોષણ કરશે.- પ્રશાંત ભટ્ટ.

મીડિયા દ્વારા મોટા શહેરોમાં મોટા લોકો જેની પાસે પૈસાની બચત છે અને ઘરમાં અનાજ પણ છે.તેવાં લોકોનાં સ્ટેટમેન્ટ કેટલાં કારંગત…

⭕ ગુજરાતમાં 17.05.2020ના સાંજે 5 વાગ્યાથી 18.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 366 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,305 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 366 કેસમાંથી અમદાવાદમાં 263,સુરત 33,વડોદરા 22,ગાંધીનગર 12,પાટણ 7,વલસાડ 6,ભાવનગર-દાહોદ 4,અરવલ્લી-કચ્છ-જૂનાગઢ 3,મહીસાગર 2,ખેડા-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી સંજય વૈદ્ય.

આદિલ સાહેબના સર્જક વ્યક્તિત્વને આબેહૂબ રીતે રજુ કરતી આ છબીના તસવીરકાર છે આપણા જાણીતા કસબી શ્રી સંજય વૈદ્ય. આંખને ગમી…

નિયામકશ્રી આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ૧૮ કન્ટેન્ટમેન્ટ એરિયામાં ગરમ ગરમ ઉકાળાનું વિતરણ. – વિનોદ રાઠોડ.

છેલ્લા ચાર દિવસથી આરંભ કરવામાં આવેલા ઉકાળા વિતરણનો લાભ અંદાજે ૨૦ હજાર જેટલા રહીશોને ગાંધીનગર: સોમવાર: નિયામકશ્રી આયુષની કચેરી અને…

કોરોનાની જંગ જીતીને આવેલા મીડીયા કર્મી જયેશ પારકરની મુલાકાત. – ધનલક્ષ્મી ત્રિવેદી.

મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ…

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે 100થી  વધુ શખ્સોની અટકાયત કરી.

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે…

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા.

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. (ફોટો શેર કર્યો…