એક ગરીબને પૂછો લોકડાઉન-4 તેનાં માટે કેટલુ ભૂખમરી અને મહામારી કરનારું હશે?કેવી રીતે ગરીબ તેનાં પરિવારનું આવનાર 14 દિવસ ભરણ-પોષણ કરશે.- પ્રશાંત ભટ્ટ.
મીડિયા દ્વારા મોટા શહેરોમાં મોટા લોકો જેની પાસે પૈસાની બચત છે અને ઘરમાં અનાજ પણ છે.તેવાં લોકોનાં સ્ટેટમેન્ટ કેટલાં કારંગત…
