Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

અમદાવાદ ના પુવઁ મા વરસાદ ની વચ્ચે સેવન્થ ડે શાળા સકુંલ મા છત પર ના પતરા ઉડયા

અમદાવાદ ના પુવઁ મા વરસાદ ની વચ્ચે સેવન્થ ડે શાળા સકુંલ મા છત પર ના પતરા ઉડયા હોવા નુ સ્થાનિકો…

દવા – સેનીટાઇઝરની ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર ઉત્પાદકો સામે રાજ્ય સરકારની સ્પેશીયલ ડ્રાઇવ.

• આજરોજ તા.૧૦/૦૬/૨૦૨૦ના મીડીયામાં સમાચાર ધ્યાને આવેલ છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોરોનાના કપરા કાળમાં ફક્ત ૧૨૩…

*ફરી કુદરતના ખોળે* *વાહ રે કોયલ**લેખક: જગત. કિનખાબવાલા*

https://youtu.be/OZ4aTY-qzNE જાણીને નવાઈ લાગશે કે હંમેશા *નર કોયલજ ટહુકા કરે* અને કોયલનો મન પ્રફુલ્લિતત કરતો ટહુકો કોને ના ગમે! જ્વ્વલ્લેજ…

*આજે 88 વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?* તેમના વિષે વાંચ્યું તો દિલ બાગબાગ થઈ ગયું.

તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ,પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ…

*આગામી વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન ભારત સરકાર ના દિશા નિર્દેશ મુજબ યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી તરીકે ઉજવાશે*

*૧૪ મી જૂન થી એક સપ્તાહ યોગ અંગે જન જાગૃતિ વધારતા વિવિધ કાર્યક્રમો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યોજાશે* *મુખ્ય મંત્રીશ્રીના…

⭕ ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,34 લોકોનાં મોત,370 લોકો ડિસ્ચાર્જ.અમદાવાદ-343,

⭕ 24 કલાકમાં અમદાવાદ-343,સુરત-73,વડોદરા-35,ભાવનગર-8,ખેડા-6, રાજકોટ-5,મહેસાણા-અરવલ્લી-સાબરકાંઠા-આણંદ-સુરેન્દ્રનગર 4,ગાંધીનગર-કચ્છ-જામનગર-ભરૂચ-જૂનાગઢ-પોરબંદર-મોરબી 2,પંચમહાલ-પાટણ-છોટાઉદેપુર 1 કેસ નોંધાયા ● રાજ્યમાં કુલ કેસ : 21554 ● રાજ્યમાં કુલ મોત…

Breaking : રાજસ્થાન સરકારે કોવિડ 19ના વધતા કેસને લઈને લીધો નિર્ણય એક અઠવાડિયા માટે તમામ બોર્ડર સિલ કરી.

Breaking રાજસ્થાન સરકારે કોવિડ 19ના વધતા કેસને લઈને લીધો નિર્ણય એક અઠવાડિયા માટે તમામ બોર્ડર સિલ કરી અન્ય રાજ્યમાંથી આવતા…

ધોરાજી નગરપાલિકામાં થઈ નવા ચીફ ઓફિસરની નિમણુંક.

ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફીસરની જગ્યા ખાલી હતી અને ઉપલેટાના ચીફ ઓફીસર ચાર્જમાં હતા ત્યારે આજે ધોરાજી નગરપાલિકાના…