સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યા બાદજોર પક્ડતુ જતુ આદિવાસીઓનુ આંદોલન

આદિવાસીઓના આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થનથી રાજ્યસરકાર હરકતમા 6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનર્મદા ના હરેશ વસાવા,સહિત ભિલોડાના ધારાસભ્ય અનિલ…

૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો.

૨૬ મી જાન્યુઆરી ૭૧મા પ્રજાસ્તાકદિનની ઉજવણીના ભાગરુપે નારોલ વિસ્તારની વિશ્ર્વભારતી વિધ્યાલય શાહવાડીમા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.જેમા શાળાના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ…

*ચીનમાં ફસાયેલા ગુજરાતી છાત્રો માટે કંટ્રોલરૂમ શરૂ થયો : હેલ્પલાઈન નંબરો કરાયા જાહેર*

ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસેયાલા છે. અને ત્યાં ખાવા-પીવા અને બહાર જવા સહિત પારાવાર મુશ્કેલીઓમાં છે. ત્યારે મુખ્યપ્રધાન…

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યૂઝ ને હું ગુણવતગીરી ગોસ્વામી મારા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ બે વર્ષ સફળતાપૂર્ણ કયા એ બદલ હું ગુણવતગીરી ગોસ્વામી હાર્દિક શુભેચ્છા આપુ છું તમે ઘણી બધી…

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યૂઝ ને હાર્દિક શુભેચ્છા.

ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યૂઝ ને મારા તરફ થી હાર્દિક શુભેચ્છા બહુ બધી સિદ્ધિ હાંસલ કરે અને સફળતાના ઊંચા શિખરો ને…