Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી પી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.

અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર…

યુવતીને ધમકી આપી બદનામ કરવા રચ્યો કારસો: ઇન્સ્ટાગ્રામ પર યુવતીનુ ફેક આઈડી બનાવી બિભત્સ મેસેજ-વિડિયો કર્યા વાયરલ.

જામજોધપુરના એક ગામની યુવતી સાથે બંધાયેલી મિત્રતામાં કોઈ કારણથી ભંગાળ પડતા ઉશ્કેરાયેલા કાલાવડના નીકાવા ગામના શખ્સે તે યુવતીના નામે સોશ્યલ…

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ.

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ લાગી છે. નવરંગપુરા ફાયર સ્ટેશનની બે ગાડીઓ…

અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*

*સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*…

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા…*- ડો. બલભદ્ર મહેતા.

●તાવ શરદી માં તુલસી, ●કાકડા માં હળદર, ●ઝાડા માં છાશ જીરું, ●ધાધર માં કુવાડીયો, ●હરસ મસા માં સુરણ, ●દાંત માં…

⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 226,અમદાવાદ 173,વડોદરા 77,ભાવનગર 61,રાજકોટ…

હવે કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં, આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ટેસ્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોરોના વાયરસનો ટેસ્ટ…

નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ.

રાજપીપળા,તા.15 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અણીજરા ગામે કપાસના એક ખેતરમાં દીપડો દેખા દેતાગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે . ગામલોકો…