Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી

વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી 29 નવેમ્બર પહેલાં થશે…

આ છોકરો અમદાવાદ ઇસનપુર ખાતેથી બે દિવસ પહેલા 6:00 સાંજે જતો રહ્યો છે. જો કોઈને મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

આ છોકરો અમદાવાદ ઇસનપુર ખાતેથી બે દિવસ પહેલા 6:00 સાંજે જતો રહ્યો છે. જો કોઈને મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં…

રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણને લઇ અટકળો તેજ, 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે

રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણને લઇ અટકળો તેજ, 16 સપ્ટેમ્બરે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી બેઠક યોજાશે, 17 સપ્ટેમ્બરે નવનિયુક્ત મંત્રીઓ શપથ લેશે, 22…

*રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો.*

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને…

બિચારા પોલીસોને હવે આજ કામ કરવાના બાકી રહ્યા હતાં.?

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે. બિચારા…

*વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક સાબિત થાય છે.*

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે* *જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો…

કોરોના મટ્યા પછી ફરી થવાની સંભાવના. 😢 Amcએ કરેલા સર્વેમાં વિગતો આવી સામે.

કોરોના મટ્યા પછી ફરી થવાની સંભાવના 😢 Amcએ કરેલા સર્વેમાં વિગતો આવી સામે અગાઉ કોરોના થયેલા લોકો પર એન્ટીબોડ સર્વે…