Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*શ્રીગુસાઈજીના ૨૫૨ વૈષ્ણવોની વાર્તા પ્રસંગ ૨ છીતસ્વામી ચોબાની વાર્તા* *પ્રસંગ ૧*

*પ્રસંગ ૧* આ છીતસ્વામી મથુરાજીમાં રહેતા હતા. અહીંયા બીજા પાંચ ચોબા રહેતા હતા. તે ઘણા લુચ્ચા હતા. અને ઠગાઈ કરતા.છીતુ…

જામનગર એસ.ટી. ડેપો દ્વારા લાંબા અંતરની બસ રૂટ શરૂં કરાઇ.

જામનગર એસ.ટી. ડેપો દ્વારા લાંબા અંતરની બસ રૃટ શરૃ કર્યા છે. આમ છતાં હજુ ડેપોનો એક દરવાજો બંધ રાખવામાં આવ્યો…

🅱️reaking…. દેવભુમી દ્વારકા જિલ્લા માં આભ ફાટ્યું… દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ ખંભાળીયા માં 2 કલાક 12 ઈંચ વરસાદ ખાબક્યો…

🅱️reaking…. દેવભુમી દ્વારકા જિલ્લા માં આભ ફાટ્યું… દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ ખંભાળીયા માં 2 કલાક 12 ઈંચ વરસાદ ખાબક્યો……

ગાંધીનગરમા ફરી આંદોલનો સક્રિય થાય તેવી શક્યતાઓ….. આવતી કાલે ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા……

ગાંધીનગર….. આવતી કાલનાં આંદોલનને લઇને મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થાય તેવી શકયતાં….. મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થવાની શક્યતાને જોતાં એક…

⭕ *ગુજરાતમાં નવા 725 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,486 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177,વડોદરામાં 64,રાજકોટમાં 42,વલસાડમાં 18,ભરૂચમાં 15,ખેડામાં 12,પાટણમાં 11,જૂનાગઢમાં 13,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 9,સુરેન્દ્રનગરમાં 9,ભાવનગરમાં 16,તાપીમાં 9,બનાસકાંઠામાં 8,સાબરકાંઠામાં 8,દાહોદમાં…

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો…