Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અમદાવાદ ના ખોખરા મા આતંક મચાવનાર વાનર ને અંતે વન ખાતા ની ટીમે ઝડપી પાડ્યો

અમદાવાદ ના ખોખરા હાટકેસવર ભાઈપુરા વોડઁ મા વાનરો નો બીજા દિવસે પણ ઉત્પાત ડાઘિયા વાનરે આજે બીજા દિવસે ૪૫ વષઁ…

अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं.

अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं. बॉलीवुड,…

સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે.

માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા…

અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણની પૂજા નું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણની પૂજા નું આયોજન કરવામાં આવ્યું સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા…

આજે બોલિવૂડ અભિનેત્રી રેખાનો જન્મ દિવસ છે. રેખા આજે 66 વર્ષની થઈ ગઈ છે.

આજે બોલિવૂડ અભિનેત્રી રેખાનો જન્મ દિવસ છે. રેખા આજે 66 વર્ષની થઈ ગઈ છે. તેણે અત્યાર સુધીમાં 180થી વધારે ફિલ્મોમાં…

સમસ્ત વિશ્વ COVID-19 મહામારીથી પીડિત છે, પણ કેટલાક લોકો આ કપરા સમયમાં પોતાના દેશને મદદરૂપ થવા માટે કઈક આગવું કરીને આગળ આવી રહ્યા છે

.ભારત તેમ જ વિશ્વના અનેક દેશોમાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે, તો…

જેતપુર કેવડી ઇકો ટુરિઝમ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ કાર્યક્રમ

જેતપુર કેવડી ઇકો ટુરિઝમ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા જેતપુર-કેવડી ઈકો ટુરિઝમ ખાતે જિલ્લાકક્ષાનો વન્ય…

નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી રાજ્યના D.G.P આશિષ ભાટિયા દ્વારા.

ગુજરાત : રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના…

ડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચાર રણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશન.

ખેડાડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચારરણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશનખેડા વહીવટી તંત્રનો નિર્ણયપૂનમ…

રાજકારણીઓને રેલી-સભામાં ગમે તેટલાં લોકોને એકઠાં કરવાની મંજૂરી,ગરબાને મંજૂરી નહીં પણ જાણો મોદી સરકારનો મોટો નિર્ણય.

નવી દિલ્લીઃ ગુજરાતમાં સરકાર નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી આપતી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ અને રેલીઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રની…