Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ કોરોના મહામારી સંદર્ભે પ્રજાલક્ષી કેટલાક મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના મહામહીમ…

*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો…

કોરોના અપડેટ.

કોવિડ૧૯ કેસો/મૃત્યુ Aumi- 1347473 /74,779 ભારત-4803/133 ગુજરાત-165/12 અમદાવાદ-77/5 સુરત-19/2 ગાંધીનગર-13 રાજકોટ-10 વડોદરા -12/1. ભાવનગર-14/2 પોરબંદર-3 ગીર સોમનાથ-2 કચ્છ-2 મહેસાણા-2 પંચમહાલ-1/1.…

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ અગાવ પોઝિટિવ આવ્યો હતો ….ભાવનગર નો પોઝિટિવ રિપોર્ટ નો આંકડો ૧૪ ને આંબ્યો

*🅱️બ્રેકીંગ લાઈવ* *ભાવનગર માં વધુ એક મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ …* .વડવા વોશીન્ગઘાટ ની મહિલા ના સસરા નો રિપોર્ટ…

*અમદાવાદમાં ગરબા રમવાના મામલે બોપલના પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ*

અમદાવાદના બોપલમાં લોકડાઉનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની બદલે ગરબા રમનાર પોલીસોનો વીડિયો વાયરલ થતાં બોપલ પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ : સોસાયટીમાં આમા…

વષૅમા એક જ વાર શ્રીનાથજી હથિયાર (ધનુષ.બાણ) ધારણ કરે છે તે દિવસ આજે છે. તુલસીદાસના આગ્રહને વશ શ્રીનાથજી આજે તેમને આ દશૅન આપે છે.

વષૅમા એક જ વાર શ્રીનાથજી હથિયાર (ધનુષ.બાણ) ધારણ કરે છે તે દિવસ આજે છે. 🎷🎷🎷🎷 તુલસીદાસના આગ્રહને વશ શ્રીનાથજી આજે…

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાકાર્ય કરાયુ –    શાકભાજી, કરિયાણું, રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ, ઉકાળોની સહિતની સેવાઓ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) રાષ્ટ્ર ઉપર નોવેલ કોરોના વાયરસ રૂપી આવી પડેલી મહામારીની આપત્તિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા નળકાંઠા…