Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

*અહીં તો હનુમાનદાદા પણ ‘લોક’મા કેદ છે! – ડો. હિરેન શાહ.* *

આ પિત્તળ નું એન્ટીક તાળું ડાે.હિરેન શાહના કલેકશન મા મહત્વનું સ્થાન ધરાવે છે. એની પાછળના પડખે કાંગરા શૈલીમાં કંડારેયેલા હનુમાનજી…

અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે સીએનજી અને ઘરવપરાશના પીએનજીના ભાવમાં ઘટાડો કર્યો

અમદાવાદ, તા.8 એપ્રિલ, 2020: અદાણી જૂથના સીટી ગેસ વિતરણ બિઝનેસ અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે…

બિગ બ્રેકીંગ – દેશમાં વધી શકે છે લોકડાઉન. સર્વ દલિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા સંકેત.

દેશમાં વધી શકે છે લોકડાઉન. સર્વ દલિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા સંકેત. તમામ પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ આપ્યા…

3D હનુમાન ચાલીસા નો આનંદ માનોમ આજનાં હનુમાન જયંતી ના પાવન પ્રસગે. – કિરણ વ્યાસ.

View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt) *સમગ્ર જગતમાં હાજરાહજૂર એવા ભગવાન દેવાધિદેવ મહાદેવ ના અવતાર,…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના…

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*

કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭ કિલો…