Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSIએ.

સુરત સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSIએ 4લાખની લાંચ માંગી તપાસમાં તોડ કર્યાનું સામે આવતા…

જામકંડોરણા ખાતે જામકંડોરણા ખેલ મહાકુભ શ્રી કન્યા વિદ્યાલય ના પરીસરમાં વિદ્યાર્થીઓએ અનેરા ઉત્સાહ ભેર ભાગ લીધો

જામકંડોરણા તાલુકા ખેલ મહાકુંભશ્રી જયેશભાઈ રાદડીયા સંચાલિત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ- જામકંડોરણા શ્રી કન્યા વિદ્યાલય પરિસરમાં યોજાયેલ રાજકોટ જીલ્લા…

જામનગર આજે સવારે 10 વાગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવાઈ ચોક ખાતે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ.

જામનગર આજે સવારે 10 વાગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવાઈ ચોક ખાતે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ.

જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.

જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું થશે આયોજન.

ગાંધીનગર-કલોલગાંધીનગરના કલોલ ખાતે 24 માર્ચ ક્ષય દિવસની કરવામાં આવી ઉજવણી.

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે  24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી નિમિત્તે  ટીબી જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર…

અમદાવાદમાં રીક્ષા ચલાવતા પિતાના પુત્રે અઘરી ગણાતી યુપીએસસી (એન.ડી.એ)ની પરીક્ષા પાસ કરી.

અમદાવાદ: મારે સૈનિક બની દેશની સેવા કરવી છેઃ કેડેટ હેમલ શ્રીમાળી ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ તે કહેવતને…

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે.

જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ…