Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

કર્ણાવતી ક્લબની “વી-વુમન એમ્પાવર કમિટી” દ્વારા લેડીઝ “બમ્પર હાઉસી”નું આયોજન કરાયું

અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં સ્પોન્સર “ક્લબ મહિન્દ્રા” ના સહયોગથી “વી-વુમન એમ્પાવર કમિટી” દ્વારા આ વખતે “બમ્પર હાઉસી”નું આયોજન કરાયું છે. અવાર…

કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવતા સી આર પાટીલ

અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગતની પ્રક્રિયા સંદર્ભે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો…

યુક્રેન -રશિયા યુદ્ધ, એક કાર ઉપર ફાયરિંગ કરાયું જેમાં ન્યુયોર્ક ટાઈમના પત્રકારનું મોત.

યુક્રેન -રશિયા યુદ્ધ, એક કાર ઉપર ફાયરિંગ કરાયું જેમાં ન્યુયોર્ક ટાઈમના પત્રકારનું મોત, એક પત્રકાર ઘાયલ

એડવોકેટ તેમજ પૂર્વ ચેરમેનની પુત્રી યુક્રેનથી હેમખેમ પરત ફરતા શુભેચ્છા પાઠવતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી.

જામનગર: જામનગર જીલ્લા કોંગ્રેસ અનુ.જાતિ.ના પૂર્વ ચેરમેન એડવોકેટ રમેશભાઈ પારઘીની પુત્રી ડૉ.હેત્વી પારઘી યુક્રેન ખાતે મેડિકલ કોલેજ માં એમ.ડી.ના છેલ્લા…

*હાજીપીરબાબાના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ*

ભુજ: કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાના ઉર્ષ પ્રસંગે ઐતિહાસિક દરગાહ પર ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થયો. કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાંથી લાખો…

અમદાવાદ ખાતે 40મુ અંગદાન: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારના લોકોએ અંગદાનનો નિર્ણય કર્યો* (ભાગ-1)*મોરબીના બ્રેઇનડેડ કાન્તિભાઇ ગરાળાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું

અમદાવાદ: કાન્તિભાઇ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા.રસ્તામાં એકા-એક કુતરુ આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી…

અમદાવાદમાં ભવ્ય રોડ શો થકી પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 11 માં મહાકુંભનું ઉદ્ઘાટન.

અમદાવાદ: અમદાવાદમાં ભવ્ય રોડશો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં “ગુજરાત ખેલ મહાકુંભ -૨૦૨૨”નો શુભારંભ કરાયો.જીએનએ અમદાવાદ: ‘ અમદાવાદ સરદાર…