Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે. – દેવલ શાસ્ત્રી

Good Morning… ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત…

ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત છે.

રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી…

લોકડાઉન સંદર્ભે ▪પોલીસકર્મીઓ સંવેદનશીલ રહી ફરજ બજાવે, નાગરિકો પાસેથી પણ એટલી જ સંવેદના આવશ્યક: રાજ્ય પોલીસવડાશ્રી શિવાનંદ ઝા.

 મેડિકલ કર્મચારીઓ-કોરોનામાંથી સ્વસ્થ થયેલાઓ સાથે આસપાસના રહીશો દ્વારા અયોગ્ય વર્તન નહીં ચલાવી લેવાય, જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત અપાશે …

દારૂ નહીં મળવાથી લોકો આપઘાત કરવા માંડયા, ગભરાયેલી સરકારે આપ્યો આવો આદેશ – સુરેશ વાઢેર.

કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. દારુ…

રાજકોટ સીટી પોલિસે લોકોની જાગૃતી માટે કોરોના અવેરનેસ સોન્ગ લોન્ચ કર્યું

રાજકોટ કોરોના વાઇરસ ને લઇ ને રાજકોટ પોલીસ દ્વારા બહાર પડાયું ગીત…લોકો માં કોરોના વાઇરસ ને લઇ ને લોકો માં…

પૃથ્વી પર આપણે જલસા કર્યા છે, કોરોના પણ ઉધારી જેટલી જ કિંમત માંગે છે…

યશ ચોપરા કભી કભી ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને સંગીતકાર તરીકે લેવા માંગતા હતા, પણ ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવી ખૈયામને ઇચ્છતા હતાં,…

માણસજાત એ જ સ્વાર્થી છે., જે મહાભારતમાં હતી એ જ કળિયુગમાં છે. – દેવલ શાસ્ત્રી.

Good Morning… મહાભારતમાં એક વાર્તા છે, વિશ્વામિત્ર પાસે ગાલવ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે, અભ્યાસના અંતે તે ગુરૂદક્ષિણા માટે આગ્રહ…

મુસ્લિમો માટે ખાસ. : *जब तक लाकडाऊन है.घर पर हैं तो सब लोग सुनें । जिस पारा नंबर पे टच करेंगे।* *उस पारे की तिलावत शुरू हो जाएगी।* *वो भी उर्दू तरजुमे के साथ।*

*जब तक लाकडाऊन है.घर पर हैं तो सब लोग सुनें । जिस पारा नंबर पे टच करेंगे।* *उस पारे की…