Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

ગુજરાત ના મુખ્યંત્રીશ્રી વિજ્ય રૂપાણી અને નીતિન પટેલે લીધી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત

ગુજરાત ના મુખ્યંત્રીશ્રી વિજ્ય રૂપાણી અને નીતિન પટેલે લીધી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત

*પ્રાર્થના MP3* આ PDF માં કુલ 78 પ્રાર્થના છે. જે તે પ્રાર્થના સામે ડાઉનલોડ કરો પર ક્લિક કરતાં તમારા મોબાઈલમાં તે પ્રાર્થના ડાઉનલોડ થઈ જશે. સારું લાગે તો તમારા મિત્રોને પણ શેર કરજો. *ઓ-કાન્હા*

https://drive.google.com/file/d/1tz3ktB-M60pNwo6Y_jKoR1ODkKbAzM_8/view?usp=drivesdk

*આજે વીજ બંધ કરવાથી ગ્રિડને જોખમ નહીં : કેન્દ્ર* – વિનોદ મેઘાણી.

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી સ્વેચેછાએ લાઇટ બંધ રાખવાની અપીલ કરી છે.…

બ્રેકીંગ ન્યૂઝ : અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ : પો. કમિશ્નર.

બ્રેકીંગ ન્યૂઝ : અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ : પો. કમિશ્નર.

સિવિલ હોસ્પિટલ,ગાંધીનગર ના આઇસોલેશન વોર્ડ માં કોરોના સંક્રમિત નવા એડમીટ દર્દી ઓ ના નામનું લીસ્ટ….

1. ઉમંગ પટેલ રહે. સેક્ટર_ ૨૯ (હાલ જી.એમ. ઇ.આર.એસ મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એડમિટ છે…) 2. જશવંતભાઈ પટેલ…

હતાશ અને નિરાશ લોકોને મોટીવેટ કરવા પાંચમી એપ્રિલે રાત્રે એક દીવો. ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

હતાશ અને નિરાશ લોકોને મોટીવેટ કરવા પાંચમી એપ્રિલે રાત્રે એક દીવો ના કરી શકવાવાળા અથવા એનો વિરોધ કરવાવાળા નકારાત્મક વલણ…