*કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં રાજ્ય સરકાર જતાના જનાર્દનની પડખે* :- *મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો કર્યા*
*સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફ લાઇન પદ્ધતિએ રાશન-અનાજ અપાશે* *અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત…
