Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

તાઉ’તે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે..

તાઉ’તે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે.. આદરમિયાન લોકો સલામત રહે તેમજ…

36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો

રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયું36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયોમંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂદિવસે પણ બજારો બંધ…

ટોક તે વાવાઝોડાના પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા પતરા ઉડવા લાગ્યા

ટોક તે વાવાઝોડાના પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા પતરા ઉડવા લાગ્યા.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે…

ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા..

ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા.. વાવાઝોડાની સ્થિતિની માહિતી મેળવશે.. તમામ સ્થિતિ પર રાખશે નજર https://youtu.be/YPpcZfHsEMU

અમદાવાદમાં તૌકત તે વાવાઝોડાની અસર વર્તવાની થઈ શરૂઆત.

અમદાવાદમાં તૌકત તે વાવાઝોડાની અસર વર્તવાની થઈ શરૂઆત. અમદાવાદ ના વસ્ત્રાલ માં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.…

ચાલુ વરસાદ અને પવન હોવા છતાં રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર જાફરાબાદ બંદર પર પહોંચ્યા…

અમરેલી બ્રેકિંગ ચાલુ વરસાદ અને પવન હોવા છતાં રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર જાફરાબાદ બંદર પર પહોંચ્યા… જાફરાબાદ બંદર પર…

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ

*અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ૧૦૮ની નવિન ૧૭ એમ્બ્યુલન્સ ખડેપગે….*………………………..*તાઉ’તે સંભવિત વાવાઝોડાની આરોગ્ય કટોકટી માટે ૨…

અગમચેતીના પગલા : તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત

અગમચેતીના પગલા : તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત અમદાવાદ જિલ્લા કલેક્ટરની…