⭕ ગુજરાતમાં 26.05.2020ના સાંજે 5 વાગ્યાથી 27.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,410 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ નવા 376 કેસમાંથી અમદાવાદ 256,સુરત 34,વડોદરા 29,મહીસાગર 14,વલસાડ 10,સુરેન્દ્રનગર 6,ગાંધીનગર 5,નવસારી 4,રાજકોટ 3,આણંદ-પાટણ-કચ્છ 2,ભાવનગર-મહેસાણા-પંચમહાલ-બોટાદ-છોટ ઉદેપુર-પોરબંદર-અમરેલી 1 કેસ ● રાજ્યમાં…
