Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે. – દેવલ શાસ્ત્રી

Good Morning… ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત…

ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત છે.

રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી…

લોકડાઉન સંદર્ભે ▪પોલીસકર્મીઓ સંવેદનશીલ રહી ફરજ બજાવે, નાગરિકો પાસેથી પણ એટલી જ સંવેદના આવશ્યક: રાજ્ય પોલીસવડાશ્રી શિવાનંદ ઝા.

 મેડિકલ કર્મચારીઓ-કોરોનામાંથી સ્વસ્થ થયેલાઓ સાથે આસપાસના રહીશો દ્વારા અયોગ્ય વર્તન નહીં ચલાવી લેવાય, જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત અપાશે …

દારૂ નહીં મળવાથી લોકો આપઘાત કરવા માંડયા, ગભરાયેલી સરકારે આપ્યો આવો આદેશ – સુરેશ વાઢેર.

કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. દારુ…

રાજકોટ સીટી પોલિસે લોકોની જાગૃતી માટે કોરોના અવેરનેસ સોન્ગ લોન્ચ કર્યું

રાજકોટ કોરોના વાઇરસ ને લઇ ને રાજકોટ પોલીસ દ્વારા બહાર પડાયું ગીત…લોકો માં કોરોના વાઇરસ ને લઇ ને લોકો માં…

પૃથ્વી પર આપણે જલસા કર્યા છે, કોરોના પણ ઉધારી જેટલી જ કિંમત માંગે છે…

યશ ચોપરા કભી કભી ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને સંગીતકાર તરીકે લેવા માંગતા હતા, પણ ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવી ખૈયામને ઇચ્છતા હતાં,…

માણસજાત એ જ સ્વાર્થી છે., જે મહાભારતમાં હતી એ જ કળિયુગમાં છે. – દેવલ શાસ્ત્રી.

Good Morning… મહાભારતમાં એક વાર્તા છે, વિશ્વામિત્ર પાસે ગાલવ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે, અભ્યાસના અંતે તે ગુરૂદક્ષિણા માટે આગ્રહ…

મુસ્લિમો માટે ખાસ. : *जब तक लाकडाऊन है.घर पर हैं तो सब लोग सुनें । जिस पारा नंबर पे टच करेंगे।* *उस पारे की तिलावत शुरू हो जाएगी।* *वो भी उर्दू तरजुमे के साथ।*

*जब तक लाकडाऊन है.घर पर हैं तो सब लोग सुनें । जिस पारा नंबर पे टच करेंगे।* *उस पारे की…