રાણીપ નેમીનાથ સોસાયટી ના રહેતા અને મંડપ તેમજ ઇલેક્ટ્રિક કામ કરનાર હિતેષ પ્રજાપતિ અને નિષીત પટેલ ભીખાભાઇ પટેલ તેમજ અન્ય લોકો એ મળી ઓટોમેટિક સેનેટાઇઞ મશીન બનાવ્યુ છે જે પહેલા તેમણે મંડપ તરીકે બનાવેલ પછી સકસેસ જતા આ મશીન ને એક નવું રુપ આપવામાં આવ્યું જેમાં બીજા લોકો એ પણ ધણી મદદ કરી છે.
Related Posts
અમદાવાદના વાડજ નારણપુરા મા ધોધમાર વરસાદ
અમદાવાદના વાડજ નારણપુરા મા ધોધમાર વરસાદ
ગરમ નાળિયેર પાણી,🥥
ગરમ નાળિયેર પાણી,🥥 કૃપા કરીને, કૃપા કરીને આગળ કરો: * ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડો. રાજેન્દ્ર એ. બડવેએ ભાર મૂક્યો હતો…
વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા
વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા કોરોના ના…
