ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…

લોકો એ મળી ઓટોમેટિક સેનેટાઇઞ મશીન બનાવ્યુ

રાણીપ નેમીનાથ સોસાયટી ના રહેતા અને મંડપ તેમજ ઇલેક્ટ્રિક કામ કરનાર હિતેષ પ્રજાપતિ અને નિષીત પટેલ ભીખાભાઇ પટેલ તેમજ અન્ય લોકો…

રાજ્યપોલીસ વડાએ કરી જાહેરાત અમદાવાદમાં કર્ફ્યુની મુદતમાં વધારો કરવાનો નિર્ણય ,

પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનરો સાથે ચર્ચા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ કર્ફ્યુની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે કર્ફ્યુની…