સુરેન્દ્રનગર શહેર નજીક દુધરેજ પાસે નર્મદા કેનાલ પંપીગ સ્ટેશન પાસે તરતી હાલતમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળ્યો

દુધરેજ પંપીગ સ્ટેશન પાસે કેનાલમાં બે મૃતદેહ તરતા જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી
પોલીસએ મનપા ફાયરબ્રિગેડને બોલાવી બન્ને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા
પ્રાથમિક તપાસમાં યુવક અને યુવતી પ્રેમી પંખીડાઓ હોવાની અનુમાન
હાલ પોલીસએ મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી
#icmnews
