અંકલેશ્વરના વાલિયા ચોકડી પર અકસ્માતમાં ઝોમેટો રાઇડરનું મોત.

અંકલેશ્વર

 

અંકલેશ્વરના વાલિયા ચોકડી પર અકસ્માતમાં ઝોમેટો રાઇડરનું મોત.

ફૂડ ડિલિવરી દરમિયાન ટ્રક ચાલકે ઝોમેટો રાઇડર અડફેટે લેતા ઘટના સ્થળે કરુણ મોત.

 

108ની ટીમે યુવાને મૃત જાહેર કર્યો

 

ઘટના મામલે ટ્રાફિકની સમસ્યા ઉદભવી